fbpx
Wednesday, February 5, 2025

અરે જે પોતાની મરજીથી લગ્ન ના કરી શક્યો, તે પોતાની મરજીથી છૂટાછેડા શું ખાખ લેશે!!😅😝😂😜🤣🤪

પપ્પુની બહેનનો પોપટ રોજ પપ્પુને જોઇને
“મંદબુદ્ધિ બાળક”
“મંદબુદ્ધિ બાળક” એવું બોલતો હતો.
પપ્પુએ એક દિવસ તેની બહેનને ફરિયાદ કરી.
બહેને પોપટને ખૂબ ખીજાણી.
બીજા દિવસે પપ્પુ પોપટ સામેથી પસાર થયો
ત્યારે પોપટ કંઇ ના બોલ્યો.
પપ્પુ થોડું આગળ જઇને ઊભો રહ્યો ને
વળીને પોપટની સામે જોયું
પોપટે હસતા હસતા કહ્યું…
સમજી તો તું ગયો જ ને!!!
😅😝😂😜🤣🤪

સંતા : યાર, અરેન્જ મેરેજવાળાના છૂટાછેડા કેમ
ઓછા થાય છે??

બંતા : અરે જે પોતાની મરજીથી લગ્ન
ના કરી શક્યો,
તે પોતાની મરજીથી છૂટાછેડા શું ખાખ લેશે!!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles