fbpx
Thursday, October 24, 2024

આ છોડ વર્ષો જૂની કબજિયાત દૂર કરશે અને પથરીમાં પણ રાહત આપશે

આજે અમે એવા એવા ઔષધિય ગુણવાળા છોડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઘણા બધા ઘરોમાં સજાવટી શો પત્તા તરીકે રાખવામાં આવે છે. બાળકો તેની સાથે જાદુઈ છોડ સમજીને તેના પત્તાને ટચ કરીને રમતા હોય છે, જેને લાજવંતી કહેવાય છે.

આ છોડને છુઈ મુઈ અને જાદુઈ છોડ પણ કહેવાય છે. લાજવંતી છોડના આયુર્વેદમાં ઘણા ફાયદા છે. તેના ઔષધિય ઉપયોગ ઈજા થવા, પેટમાં દુખાવો, બવાસીર થવા પર કરવામાં આવે છે.

લાજવંતી ઘરની આજુબાજુ ગામડામાં તમામ સિઝનમાં મળતા છોડ છે. તેને અનેકો ઔષધિય ગુણ ગણાવ્યા છે. જેમ કે પેટમાં બેક્ટીરિયા ઈન્ફેક્શનમાં ડાયરિયામાં લાજવંતીના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે.

સાથે જ જો ક્યાંય ઈજા થઈ હોય અથવા કોઈ અંગ પર સોજો આવ્યો તો, તેમાં લાજવંતીના મૂળનો લેપ લગાવવાથી અથવા તેના બિયારણનું ચૂર્ણ બનાવીને લગાવવાથી સોજામાં આરામ મળે છે.

જો કોઈ વ્યક્તિને બવાસીર છે, તો લાજવંતીના પત્તાને પીસીને તેનો રસ દૂધની સાથે પીવાથી લાભ મળે છે.

તેની સાથે જ શુગરમાં પણ તેના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી લાભ મળે છે. પથરીમાં લાજવંતીના મૂળને સવાર સાંજ પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles