fbpx
Sunday, September 29, 2024

‘શરીફ દેખાતા લોકો જ શરીફ નથી હોતા’ 😅😝😂😜🤣🤪

ભારતના ૯૦ ટકા

લોકોનો ઉદ્દેશ્ય હોય છે,

લગ્ન કરીને એક પુત્ર પેદા કરવો

અને પૌત્રને જોઇને મરવું !!
😅😝😂😜🤣🤪

શરીફ દેખાતા
લોકો જ શરીફ નથી હોતા,

ખાસ કરીને ચશ્મિસ લોકો !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles