રાજેશ : કુંવારાઓ કરતાં પરણેલાઓ
વધુ જીવે છે. એ વાતનો તમારો અનુભવ
શું કહે છે?
ધીરજ કાકા : ખરૂ કહું? પરણેલાઓ
ખરેખર જીવતા નથી પણ મરવાની બીકે
જીવતા હોય એવું સતત લાગ્યા કરે છે!
😅 😝 😂 😜 🤣 🤪

દરેક પરિણીત પુરુષો માટે જોરદાર સલાહ…
જયારે તમારો પત્ની સાથે ઝગડો થઈ જાય
અને લાખ પ્રયત્નો પછી પણ તે તમારી સાથે
વાત ન કરે…
તો રસોડામાં જઈને બધી બરણી,
બોટલો અને ડબ્બાના ઢાંકણ ખુબ તાકાત
લગાવીને ટાઈટ કરી દો, પછી જુઓ કમાલ.
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)