પત્ની: “જો હું મરી જઉં અને
તમે વિધુર થઈ જાવ તો તમે શું કરો?”
પતિ: “એ જ જે મારા મર્યા પછી તું કરતે.”
પત્ની: “શું બોલ્યા!
એટલે એ દિવસે તમે મને ખોટું વચન
આપ્યું હતું કે તમે મારા મર્યા પછી
બીજા લગ્ન નહીં કરો.”
😅😝😂😜🤣🤪

પત્ની: “હું વિચારું છું કે
મારી મિલકત કોઈ સાધુને દાન કરી દઉં.”
આ સાંભળી પતિ ઊભો થઈને જવા લાગે છે.
પત્ની: “હવે તમે ક્યાં જઈ રહ્યા છો?”
પતિ: “સાધુ બનવા.”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)