fbpx
Thursday, October 24, 2024

આપણાં બન્નેના માટે સારું એજ રહેશે કે..!! 😃😃😂😎😂😃😃

આજે પત્ની એ સફરજન લેવા મોકલ્યો,
🍎🍎🍎🍎🍎

અને સલાહ આપી કે જોઇને લાવજો
છેતરાઇ ના જતા….!!

મે કીધું “આખુ ઘર બે વખત જોવા જાય
તો પણ છેતરાઇ જવાય છે…!!”
… છુટુ વેલણ આયુ …. ખબર નઇ કેમ …?
🤪😂🤣🤣🤣

દિકરો : પાપા, મારો એક નાનકડો પ્રશ્ન છે….
પાપા : બોલો બેટા….?
દિકરો : પાપા મેં સાંભળ્યું છે કે
શ્રીરામ આજ સુધી એટલા માટે પૂજાય છે કે
તેમણે ત્રેતાયુગમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું….!
અને
ભક્ત પ્રહલાદ એટલે પૂજવામાં આવ્યા કેમ કે
તેમણે દ્વાપર યુગમાં પોતાના પિતાની વાત માની ન હતી…..!
કૃપયા મને બતાવો કે હું આપની આજ્ઞાનું પાલન કરું કે નહી….?
પાપા : પ્રિય પુત્રે ! આ કલયુગ છે…!
આપણાં બન્નેના માટે સારું એજ રહેશે કે
આપણે બન્ને તારી “માઁ” ની આજ્ઞાનું પાલન કરીયે….!
😃😃😂😎😂😃😃

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles