fbpx
Thursday, October 24, 2024

શું મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી મૃત્યુ ટળી જાય છે? જાણો શું છે વાસ્તવિકતા

જીવન અને મોતથી લડી રહેલ પોતાનાને બચાવવા માટે પરિવારજનો દવા અને દુઆએ બંનેનો સહારો લે છે. સૌથી વધુ લોકો મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરે છે કારણ કે એમને એ લાગે છે કે આ પ્રાણરક્ષાનો સૌથી ઉત્તમ ઉપાય છે. પરંતુ આજે તમને જણાવી દઈએ કે મહામૃત્યુંજય મંત્રનો પાઠનો એ પહેલું જણાવશુ જે તમે નહિ જાણતા હોવ.

મૃત્યુંજય જાપ કરવાથી માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ભૂત પ્રેત દોષ, રોગ, દુઃસ્વપ્ન, ગર્ભનાશ, સંતાનબાધા જેવા ઘણા દોષોનો નાસ થાય છે અને સૌથી વધુ આ પાઠ કોઈની મૃત્યુને ટાળવા માટે કરવામાં આવે છે પરંતુ આ મંત્ર જીવન બચાવવા માટે ઊલટો સાબિત થઇ શકે છે.

જયારે બાકી કોઈ દોષથી મુક્તિ મેળવવા માટે યોગ્ય ઉપાય છે. ઘરના કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થઇ જાય અને તેઓ હોસ્પિટલમાં હોય તો લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે કારણ કે એમને લાગે છે કે આ એક હીલિંગ મંત્ર છે, આના કારણે તેઓ મોતને રોકી શકે છે, પરંતુ રિયાલિટી આ નથી.

મહામૃત્યુંજય મંત્ર તમારા કર્મ માટે છે. જો કોઈનું એક્સિડન્ટ થયું છે અને તે કોમામાં છે તો એના બધા સેન્સ બંધ થઇ ગયા છે પરંતુ એ હજુ જીવે છે, જે એના કેટલાક કર્મોના કારણે જીવિત છે. જો તમે આ સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશો તો તે નહિ રહે, એને એનું મૃત્યુ તાઈ જશે, કારણ કે મહામૃત્યુંજય મંત્ર મૃત્યુથી નથી બચાવતો પરંતુ કારકર્મિક મંત્ર છે જે કર્મને ખતમ કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles